Friday, December 30, 2011

૭ ડીસેમ્બર














 (હવે ડો. આંબેડકર ચૈત્યભૂમિ તરીકે ઓળખાતી) ચોપાટી ખાતે બૌધ્ધવિઘિ પ્રમાણે અંતિમ સંસ્કાર ૧૯૫૬
ગાંધીવાદનું અર્થતંત્ર સાવ નિરાશાજનક છે, મિથ્યાં છે. યંત્રો અને આધુનિક સંસ્કૃતિએ અનેક દૂષણો જન્માવ્યાં છે તે હકીકત સ્વીકારી શકાય, પણ આ દૂષણો તેની વિરુદ્ધની દલીલો નથી. કારણ, આ દૂષણો યંત્રો કે આધુનિક સંસ્કૃતિને કારણે જન્મ્યા નથી. સમાજની ખોટી વ્યવસ્થાએ અંગત મિલકત અને અંગત લાભ પાછળની હોડને પવિત્ર માની હોવાથી તે ખોટી વ્યવસ્થાને કારણે તે જન્મ્યા છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.