Friday, December 30, 2011

૩૧ ડિસેમ્બર - ગાંધીવાદ




ગુજરાતમાં અનામત બેઠકો નાબૂદ કરવા જમણેરી અંતિમવાદી આંદોલનકારીઓનું સરકારને આવેદનપત્ર, હિંદુ ફાસીવાદની પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત ૧૯૮૧

ગાંધીવાદે જે કૈં બધું કર્યું છે તે હિંદુ ધર્મ અને તેના સિધ્ધાંતોને તાત્વિક રૂપે ઠરાવવા કર્યું છે. હિન્દુ ધર્મને ઢાંકી શકાય એમ નથી. એ અર્થમાં કે તે માત્ર નિયમોના એક ચોકઠા જેવો છે, જેના ચહેરા પર એક ઘાતકી અને અણઘડ વ્યવસ્થાની છાપ ઉપસેલી છે. ગાંધીવાદ તેને એક એવું તત્વચિંતન પૂરું પાડે છે, જે તેની સપાટીને સુંવાળી બનાવે છે; તેને સૌજન્ય અને આદર અર્પણ કરે છે અને આમ તેને બદલે છે એટલું જ નહિં પણ તે આકર્ષક લાગે તેમ તેને શણગારે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.