Friday, December 30, 2011

૨૪ ડિસેમ્બર - ગાંધીવાદ


કોલ્હાપુરમાં રાજારામ કોલેજનું વાર્ષિક વિધ્યાર્થી સ્નેહ મિલન ૧૯૫૨
પેરિયાર સ્મૃતિ દિન ૧૯૭૩

હિંદુઓનો પવિત્ર કાયદો તો ઠરાવે છે કે ઝાડુવાળાની સંતતિ ઝાડુ મારીને જ જીવશે. હિંદુ ધર્મમાં ઝાડુ વાળવાનું કામ પસંદગી નહોતી, પણ દબાણ હતું. ગાંધીવાદે શું કર્યું ? ઝાડુ વાળવાનું કામ તો સમાજની ઉદ્દાત સેવા છે તેવી પ્રશંસા કરીને તેણે તેને કાયમી કરવાનો પ્રયત્ન કર્યો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.