Friday, December 30, 2011

૨૨ ડિસેમ્બર - ગાંધીવાદ




પૂણે જિલ્લા કાયદા પુસ્તકાલય સમક્ષ સંસદીય લોકશાહી પર બાબાસાહેબનું વક્તવ્ય ૧૯૫૨

ગાંધીવાદ એક વિરોધાભાસ છે. તે વિદેશી શાસનમાંથી મુક્તિનો એટલે કે દેશની પ્રવર્તમાન રાજકીય રચનાના નાશનો દાવો કરે છે. બીજી બાજુ તે એક વર્ગના બીજા વર્ગ પરના આનુવંશિક વર્ચસ્વને એટલે કે બીજા વર્ગ પરના શાશ્વત વર્ચસ્વને અકબંધ જાળવવા પ્રયત્ન કરે છે. આ વિરોધાભાસ અંગે શું સ્પષ્ટતા છે?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.