Friday, December 30, 2011

૧૦ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



મુંબઈ વિધાન પરિષદમાં ડો.આંબેડકર વતી પી. જે. રોહમનો કુટુંબ નિયોજનના સમર્થનમાં ક્રાન્તિકારી  પ્રસ્તાવ ૧૯૩૮

હિંદુ ધર્મ ધ્વારા સ્થાપિત સામાજિક અને ધાર્મિક આપખુદીએ મોટાભાગની આમ જનતાને કાયમી દાસત્વમાં રાખી છે. આવા  દાસત્વ હેઠળ જો તેઓનું પ્રારબ્ઘ સહ્ય બનતું હોય તો, તેનું કારણ એ છે કે વારસાઈના હિંદુ કાયદાઓએ ધનિક વર્ગના શાસનને ઉભું થતું અટકાવ્યું છે. મહોદય, આપણે સામાજિક દાસત્વમાં આર્થિક ગુલામી ઉમેરવા ઈચ્છતા નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.