Friday, December 30, 2011

૧૩ ડિસેમ્બર - ગાંધીવાદ



जय भीम

નાગપુરમાં સભા. જય ભીમ સૂત્રનો પ્રારંભ ૧૯૪૫

ટ્રસ્ટીશીપની વિચાર ધ્વારા ગાંધીવાદે એક એવું  સર્વરોગહર ઔષધ સૂચવ્યું છે, જે મૂજબ ધનાઢ્ય વર્ગો એમની મિલકતને ગરીબોના કલ્યાણ માટે ટ્રસ્ટની જેમ સાચવશે. ગાંધીવાદની વર્ગવિચારધારાનો આ સૌથી હાસ્યાસ્પદ ભાગ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.