Thursday, December 29, 2011

૧૭ ઓક્ટોબર - ત્રીજો પક્ષ



હું દિલગીર છું, ઘણા લોકો એ સમજી  શકતા નથી કે કોંગ્રેસની જમણેરી પાંખ સામ્રાજ્યવાદનો  ઉપયોગ કામદારોના અલગ અને સ્વતંત્ર સંગઠનને અટકાવવાના બહાના તરીકે કરે છે. રાજનીતિ વર્ગીય સભાનતા આધારિત જ હોવી જોઈએ. જે રાજનીતિ વર્ગ સભાન નથી, તે નર્યો દંભ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.