Friday, December 30, 2011

૧૦ ડિસેમ્બર - ગાંધીવાદ




કાયદા પ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં વકાલતનો પ્રારંભ ૧૯૫૧

ગાંધીવાદ નીચે સામાન્ય માણસે નજીવી રકમ મેળવવા સતત પરિશ્રમ કરવો જ પડશે અને પશુ બની રહેવું પડશે. જે ગાંધીવાદ પ્રકૃતિ પ્રત્યે પાછા વળવાની વાત કરે છે તે વિશાળ સમૂહને નગ્નતા તરફ, અતિ ગંદવાડ તરફ, ગરીબી તરફ અને અજ્ઞાનતા તરફ લઈ જવાની વાત કરે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.