Friday, December 30, 2011

૨૧ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



આ દેશમાં હું જે સ્થિતિ જોઉ છું. સમગ્ર ભારતભરમાં રચાયેલાં જુદાં જુદાં મંત્રીમંડળોની રાજકીય રચના હું જોઉ છું. તેના પરથી મારા ઘ્યાનમાં એક વાત આવી છે કે અસ્પૃશ્યો સામાજિક રીતે શુદ્રો છે અને કોંગ્રેસ સરકાર બનશે તો સ્થિતિની અનિવાર્યતા એવી છે કે આખરે તેના પરિણામે અમે રાજકીય રીતે શુદ્રો બની જઈશું. હું આ સહન નહીં કરું. એ સ્થિતિને જડમૂળથી ઉખેડી નાખવા માટે હું મારા લોહીના છેલ્લા બુંદ સુધી લડી લઈશ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.