Friday, December 30, 2011

૧ ડિસેમ્બર - ગાંધીવાદ




કેટલાક ગાંધીવાદીઓએ ગાંધીવાદની વિભાવના ઉભી કરી છે, જે નરી કાલ્પનિક છે. આ વિભાવના પ્રમાણે ગાંધીવાદ એટલે ગાંમડાંમાં પાછા ફરવું અને ગામડાંને સ્વાયત્ત બનાવવું. તે ગાંધીવાદને  માત્ર પ્રાદેશિકતાવાદની ઘટના બનાવે છે, પણ મને ખાતરી છે કે ગાંધીવાદ પ્રાદેશિકતાવાદ જેટલો સરળ નથી કે એટલો નિર્દોષ પણ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.