Thursday, December 29, 2011

17 સપ્ટેમ્બર - કામદાર વર્ગ
















પેરિયાર રામાસ્વામીનો જન્મ દિન 1879
ખોતી પ્રથા નાબુદી વિધેયક પર વક્તવ્ય 1937

કામદાર વર્ગોએ હિંદુ મહાસભા કે કોંગ્રેસ જેવા કોમવાદી અને મૂડીવાદી રાજકીય પક્ષોથી દૂર જ રહેવું જોઈએ .... મજૂર વર્ગ કોંગ્રેસ અને મહાસભાની ચુંગલમાંથી પોતાની જાતને મુક્ત કરીને ભારતની આઝાદીની લડાઈ વધુ સારી રીતે લડી શકાશે અને રાષ્ટ્રવાદને નામે થતી છેતરપીંડીમાંથી પોતાને બચાવી શકશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.